1100 Hindu temples in America will celebrate Ram Mandir Pran Pratistha | New India Abroad
Home›સમાચાર›અમેરિકાના ૧૧૦૦ હિંદુ મંદિરોમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની થશે ઉજવણી
અમેરિકાના ૧૧૦૦ હિંદુ મંદિરોમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની થશે ઉજવણી
22 જાન્યુઆરી ૨૦૨૪એ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે. આ પ્રસંગની ઉજવણી સાત સમંદર પાર અમેરિકાના મંદિરોમાં એક સપ્તાહ સુધી આવી જ ધામધૂમથી કરવામાં આવશે.